આ 6 લોકોએ દેશી ઘી ખાવું જોઈએ નહીં....


By Nileshkumar Zinzuwadiya17, Oct 2024 05:09 PMgujaratijagran.com

પેટની સમસ્યા

ઘીને ભારે માનવામાં આવે છે. આ સંજોગોમાં પેટની સમસ્યા ધરાવતા લોકો માટે ઘીનું સેવન મુશ્કેલી વધારી શકે છે.

કિડનીની બીમારી

જે લોકો કિડની સંબંધિત સમસ્યાથી પીડાય છે તેમણે ઘી ખાવાથી બચવું જોઈએ. ઘી ખાવાથી કિડનીની સમસ્યા વધી શકે છે.

યુરિક એસિડ

શરીરમાં યુરિક એસિડની સ્થિતિ છે તો ઘી અને તેલનું સેવન કરવું જોઈએ નહીં. તેનાથી યુરિક એસિડ લેવલ વધી શકે છે.

ખાંસી-શરદી

હવામાન બદલાય તે સાથે જો તમને ખાંસી-શરદી થતી હોય તો પણ તમારે ઘી ખાવું જોઈએ નહીં.

ફેટી લિવર

કેટલાક લોકો ફેટી લિવરની સમસ્યા ધરાવે છે. તેમણે પણ ઘીના સેવનથી બચવું જોઈએ. આ ઉપરાંત BPની સમસ્યા ધરાવતા લોકોએ પણ ઘીના સેવનથી બચવું.

Navratri Outfit: તારક મહેતા ફેમ બબિતા ગુજરાતમાં ક્યા ગરબે ઘૂમી, જુઓ લાસ્ટ નાઈટની તસવીરો