કપાલભાતિ એક શ્વાસનો વ્યાયામ છે, જે સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદેમંદ હોય છે. જે મનમાં ખોટા વિચારો ઉપરાંત ચરબી, પાચન અને વિચારવાની શક્તિને મજબૂત બનાવે છે.
સવારે ઉઠીને સૂર્ય નમસ્કાર જરૂર કરવા જોઈએ. જેનાથી મન અને શરીર બન્ને સ્વસ્થ રહે છે. સૂર્ય નમસ્કાર કરવાથી શરીરને અન્ય અનેક પ્રકારના લાભ મળે છે.
આ આસન મગજને શાંત રાખવા સાથે પીઠના દર્દ તેમજ કબજિયાતમાં રાહત આપે છે. શરીર-મનને સ્વસ્થ રાખવા માટે આ યોગાસન જરૂર ટ્રાય કરો.
બાલાસન શરીર, મન અને આત્માને શાંત કરે છે. દરરોજ આ આસન કરવાથી શરીરને અનેક પ્રકારના ફાયદા થાય છે.
બદ્ધકોણાસન કરવાથી અનેક પ્રકારના ફાયદા થાય છે. જે મગજમાં નકારાત્મક વિચારોને દૂર રાખે છે અને શરીરમાંથી થાકને દૂર કરી શકે છે.
આ આસન નિયમિત રીતે કરવાથી શરીરના અંગ યોગ્ય રીતે કામ કરે છે. આ આસન કરવાથી ભાવનાત્મક સંતુલન બન્યું રહે છે.