રવિવારે તુલસીમાં દીવો શા માટે પ્રગટાવવો જોઈએ નહીં?


By Nileshkumar Zinzuwadiya02, Jun 2025 04:31 PMgujaratijagran.com

રવિવારે તુલસીમાં દીવો શા માટે પ્રગટાવવો જોઈએ નહીં?

તુલસીની પૂજા કરવી હિન્દુ ધર્મમાં ફળદાયક માનવામાં આવે છે. જ્યોતિષની મતે છોડમાં માતા લક્ષ્મીનો નિવાસ રહેલો હોય છે. માન્યતા પ્રમાણે રવિવારના દિવસે તુલસીની પૂજા કરવી જોઈએ નહીં

તુલસીના છોડનું મહત્વ

તુલસીના છોડો ઘરમાં સુખ-સમૃદ્ધિ લઈને આવે છે. દરરોજ પૂજા કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. અને મનોકામના પૂરી થાય છે

તુલસીની પૂજા ક્યારે ન કરવી

શાસ્ત્રોના મતે રવિવારના દિવસે તુલસી પાસે દિવો પ્રગટાવવો જોઈએ નહીં અથવા પૂજા કરવી જોઈએ નહીં. તે યોગ્ય માનવામાં આવતું નથી

રવિવારે ન કરશો તુલસીની પૂજા

આ દિવસે તુલસીમાં દિવો પ્રગટાવવો અથવા તુલસીને સ્પર્શ કરવો યોગ્ય નથી. માટે આ સ્થિતિથી બચવું જોઈએ

તુલસી માતા વિષ્ણુજી માટે રાખે છે વ્રત

એવું માનવામાં આવે છે કે રવિવારના દિવસે તુલસી માતા વિષ્ણુ ભગવાન માટે નિર્જળા વ્રત રાખે છે. માટે તુલસી નજીક દિવો પ્રગટાવવો અને જળ ચડાવવું જોઈએ નહીં.

રવિવારે શા માટે પૂજા ન કરવી

રવિવાર ભગવાન સૂર્યનો દિવસ માનવામાં આવે છે. જ્યારે તુલસીને લક્ષ્મીજીનું પ્રતીક માનવામાં આવે છે. જ્યોતિષ સૂર્ય અને વિષ્ણુ ભગવાનની એક સાથે પૂજા કરવાનું યોગ્ય માનતા નથી

શકુનિના મૃત્યુ પછી તેના જાદુઈ પાસાનું શું થયું?