Hanuman Chalisa: હનુમાન ચાલીસાનો પાઠ ક્યારે ન કરવો જોઈએ?


By Bhavesh Chaudhary10, Sep 2024 03:09 PMgujaratijagran.com

મંગળવારનો દિવસ

મંગળવારના દિવસે ભગવાન હનુમાનજીની પૂજા કરવામાં આવે છે. જેનાથી જીવનની સમસ્યાઓ દૂર થાય છે. ચાલો જાણીએ હનુમાન ચાલીસાનો પાઠ ક્યારે ન કરવો જોઈએ?

હનુમાનજીને પ્રસન્ન કરવા

જીવનમાં આવનારી સમસ્યાઓ દૂર કરવા માટે હનુમાનજીને પ્રસન્ન કરવા જોઈએ. આ માટે હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ.

હનુમાન ચાલીસાનો પાઠ

ઘણા લોકો હનુમાન ચાલીસાનો પાઠ કરે છે પરંતુ અમુક સમયે તમારે હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી બચવું જોઈએ.

માંસાહારી

ઘણા લોકો માંસાહારી વસ્તુઓ જેમ કે માંસ, દારૂ વગેરેનું સેવન કરે છે. આ લોકોએ હનુમાન ચાલીસાનો પાઠ ન કરવો જોઈએ. આ સમયગાળા દરમિયાન પાઠ કરવાથી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

સુતક કાળ

જો ઘરના કોઈ સભ્યનું અવસાન થયું હોય તો આ સમયગાળો સુતક કહેવાય છે. આ સમયગાળા દરમિયાન હનુમાન ચાલીસાના પાઠ કરવાનું ટાળવું જોઈએ.

સ્નાન કર્યા વગર પાઠ ન કરો

સ્નાન કર્યા પછી જ હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ. સ્નાન કર્યા પહેલા હનુમાનનો પાઠ કરવાથી ભગવાન હનુમાન ગુસ્સે થઈ જાય છે.

આ દિવસે હનુમાન ચાલીસાનો પાઠ કરો

મંગળવાર અને શનિવારે હનુમાન ચાલીસાનો પાઠ કરવો શુભ માનવામાં આવે છે. આ સિવાય દરરોજ સવારે અને સાંજે પાઠ કરવાથી શુભ મળે છે.

કામમાં સફળતા

હનુમાન ચાલીસાના પાઠ કરવાથી વ્યક્તિને કાર્યમાં સફળતા મળે છે. જેનાથી જીવનમાં પરેશાનીઓ દૂર થવા લાગે છે અને વ્યક્તિ આગળ વધે છે.

વાંચતા રહો

માહિતી સારી લાગી હોય તો લાઈક-શેર કરજો અને આવી વધુ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

સવારે આ મંત્રનો જાપ કરો, દિવસભર રહેશો ઉર્જાવાન