શું જૂના ફોન ઘરમાં રાખવા જોઈએ? જાણો


By Vanraj Dabhi04, Jul 2025 08:50 AMgujaratijagran.com

જૂનો ફોન

ઘણીવાર લોકોને પોતાના જૂના અને નકામા ફોન સાચવી રાખવાની આદત હોય છે.

જૂના ફોન ન રાખો

વાસ્તુ શાસ્ત્ર અનુસાર, તમારા ઘરમાં જૂના અને નકામા તેમજ બંધ ફોન રાખવા શુભ નથી.

જૂનો ફોન કાઢો

જો તમારા ઘરમાં જૂનો ફોન હોય તો, તો તેને વેચી દો અથવા કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને આપી દો.

નકારાત્મક ઉર્જાનું પ્રસારણ

વાસ્તુશાસ્ત્ર અનુસાર, ઘરમાં નકામા અને જૂના ફોન રાખવાથી નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે.

વાસ્તુ અનુસાર

ઘરમાં સકારાત્મકતાનો પ્રવાહ જાળવી રાખવા માટે કેટલાક નિયમોનું પાલન કરવું મહત્વપૂર્ણ છે.

જૂની વસ્તુઓ ન રાખો

જૂની, નકામી અને બિનજરૂરી વસ્તુઓ ઘરમાં ન રાખવી જોઈએ.

ઘરનું વાતાવરણ બગડે છે

બધી નકામી વસ્તુઓ નકારાત્મક ઉર્જા આકર્ષે છે અને ઘરનું વાતાવરણ બગાડી શકે છે.

Sawan 2025: શિવલિંગ પર દોરો બાંધવાથી શું થાય છે?