બાથરુમમાં રાખો આ વસ્તુ, દૂર થશે નકારાત્મકતા


By Pandya Akshatkumar29, Sep 2023 03:27 PMgujaratijagran.com

વાસ્તુ દોષ

ઘરમાં વાસ્તુ દોષ હોવા પર ઘરની ખુશીઓ છીનવાઈ જાય છે. આવો જાણીએ ઘરની નકારાત્મકતા દૂર કરવા માટે તમારે શું કરવું જોઈએ

ઘરમાં વાસ્તુ

ઘરનું બાથરુમ જો યોગ્ય દિશામાં ન હોય તો નકારાત્મકતા વધે છે. ઘરમાં વાસ્તુદોષ હોવા પર તેની અસર દરેક વ્યક્તિ પર થાય છે.

વાસ્તુ નિયમ

વાસ્તુ નિયમોનું પાલન કરવાથી ઘર-પરિવારમાં સુખ શાંતિ આવે છે. જો ઘરમાં વસ્તુઓ અયોગ્ય રીતે રાખવામાં આવે તો અશુભ ઘટનાઓ બને છે.

સિંધવ મીઠું

બાથરુમમાંથી નકારાત્મક ઉર્જા દૂર કરવા માટે સિંધવ મીઠું રાખવું જોઈએ. તમે બાથરુમમાં કોઈ પણ દિશામાં 1 વાટકી મીઠું મૂકી દો.

દર મહિને કરો આ કામ

દરેક મહિને બાથરુમમાં રાખેલું મીઠું બદલતા રહો. આ ઉપાયથી ઘરનું વાસ્તુ દોષ દૂર થાય છે.

વાદળી રંગની ડોલ

બાથરુમમાંથી વાસ્તુ દોષ દૂર કરવા માટે વાદળી રંગની ડોલ રાખવી જોઈએ.

ડાર્ક રંગના ટાઈલ્સ

ઘરના બાથરુમમાં ક્યારેય પણ ડાર્ક કલરના ટાઈલ્સ ન રાખવી જોઈએ. સાથે જ બાથરુમની દિવાલો પર પણ ડાર્ક કલરની ટાઈલ્સો ન લગાવવી જોઈએ.

પિતૃ પક્ષ ક્યારે શરૂ થાય છે, તારીખ નોંધી લો