પારદ શિવલિંગ શું છે?


By Vanraj Dabhi30, Jun 2025 04:26 PMgujaratijagran.com

શિવનું પ્રતીક

પારદ શિવલિંગને ભગવાન શિવનું પ્રતીક માનવામાં આવે છે.

શિવલિંગની પૂજા

લોકો તેની પૂજા કરે છે અને સુખ અને શાંતિ માટે ભોલેનાથને પ્રાર્થના કરે છે.

કેવી રીતે બને છે

પારદ શિવલિંગ પારો અને ચાંદીના મિશ્રણમાંથી બનાવવામાં આવે છે.

સૌભાગ્ય પ્રાપ્તી

પારદ શિવલિંગની પૂજા કરવાથી સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે.

રસરાજ

પારદને રસરાજ તરીકે પણ ઓળખવામાં આવે છે અને તેને શુદ્ધ કર્યા પછી, તેને શિવલિંગના રૂપમાં ઘડવામાં આવે છે.

શિવનું સ્વરૂપ

ભગવાન શિવનું દૃશ્યમાન સ્વરૂપ માનવામાં આવે છે અને તેની પૂજા કરવામાં આવે છે.

પૂજાનું પરિણામ

જો પારદ શિવલિંગની પૂજા સંપૂર્ણ વિધિ-વિધાનથી કરવામાં આવે તો અનેક ગણા વધુ લાભ પ્રાપ્ત થાય છે.

હાથમાં તાંબાનું બ્રેસલેટ પહેરવાના 7 ફાયદા