તમારા મનને હંમેશા પ્રસન્ન રાખો. એવું વિચારો કે જે પણ થશે તે હંમેશા આપણા માટે સારું થશે
તણાવથી મુક્ત રહેવા સૌથી સારી રીત પ્રભૂનું ચિંતન છે. પ્રભૂનું હંમેશા ધ્યાન કરો. મનને શાંતિ મળશે અને હકારાત્મક બન રહેવાશે.
મનને સારા વિચાર આવે તેવા માર્ગે વાળો. ચિંતા ન કરશો ને હંમેશા સારા વિચારને વિચારવાનો આગ્રહ રાખો.
હંમેશા નકારાત્મક ભાવનાથી દૂર રહો કારણ કે તે મોટી સમસ્યા સર્જી શકે છે.