પ્રેમાનંદ મહારાજના પિતાએ તેને છેલ્લી વાર ગળે લગાડીને આ વાત કહી હતી, જાણો


By Vanraj Dabhi03, Feb 2025 03:42 PMgujaratijagran.com

પ્રેમાનંદ મહારાજ

વૃંદાવનના પ્રેમાનંદ મહારાજના ઉપદેશ અને આશીર્વાદ તમામ ઉંમરના લોકો સાંભળે છે. તે ઘણીવાર તેના પોતાના ઉદાહરણો આપીને લોકોને સમજાવે છે.

પિતાની વાત

થોડા સમય પહેલા, પ્રેમાનંદ મહારાજે તેમના પિતાનો કિસ્સો સંભળાવતા કહ્યું, કે હું ભાગ્યો તેના 3 દિવસમાં મારા પિતાએ મને પકડી લીધો હતો.

પિતાએ શું કર્યું?

પિતાએ આવીને કહ્યું, ઊભો થા, તો હું આંખો બંધ કરીને બીસી ગયો, પછી ત્રીજી વાર તેણે કહ્યું, ઊભા થા, તો નમે લાગ્યું હવે લાકડી પડશે, અને ચોથી વાર બોલ્યા ત્યારે હું ઊભો થઈ ગયો.

મેં પિતાજીને શું કહ્યું

મેં પપ્પાને કહ્યું, એક વાત કરું? અમને કહ્યું હા, મેં કહ્યું આ જીવન ભગવાનના નામે છે.

વધુ વાત કરે છે

તમે ભલે મારો કે કાપી નાખો. હું નથી ઘરે જવાનો કે હું નથી તમારી વાત માનવાનો, તો તેમણે પૂછ્યું, શું તું સાચું બોલે છે... ઘરે નહીં આવે અને જીવનમાં ક્યારેય લગ્ન નહીં કરે? મેં કહ્યું, ના.

રામ રામ રામ

પછી તેણે કહ્યું, ઊભો થા અને પછી તેને મને ગળે લગાવીને ત્રણ વખત રામ રામ રામ બોલ્યા, અને કહ્યું અહીંથી ચાલ્યા જાવ.

આગળ શું કહ્યું

જ્યારે તાપ-તડકામાં બેસીશ તો પણ ફૂલોનો વરસાદ થશે...જા, જિંદગીમાં તારો કોઈ વાળનહીં વાંકો કરી શકે.

આ વાતનું ધ્યાન રાખજે

અમને કહ્યું, પરંતુ તું જ્યારે સંત બનીશ અને કોઈની બહેન કે દીકરી સામે જોઈશ તો!

મહારાજનો જવાબ

મેં કહ્યું, તમે જીંદગીમાં આ વાત ક્યારેય નહીં સાંભળો.

વાંચતા રહો

પ્રેમાનંદજી મહારાજની આવી ધાર્મિક વાતો માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Value Down Habits: આ આદતો તમારી વૅલ્યુ ડાઊન કરે છે