પ્રેમાનંદજી પાસેથી જાણો શા માટે એકલાપણુ છે સારું


By Nileshkumar Zinzuwadiya14, Aug 2025 11:56 PMgujaratijagran.com

પ્રેમાનંદજીના વિચાર

એકલા રહેવાનો એક આનંદ હોય છે. એવા લોકો શાંતિથી જીવવાનું પસંદ કરે છે અને પોતાની સાથે જ સમય વિતાવવાનું યોગ્ય માને છે

મસ્તીમાં રહેવું

તેમનું કહેવું છે કે જ્યારે તમે એકલા હોય છો ત્યારે અનેકપણ તમને ડિસ્ટર્બ કરતા નથી. તમારી મરજી પ્રમાણે જીવન જીવી શકો છો

પોતાની જાત સાથે જોડાયેલા રહો છો

જ્યારે તમે એકલા હોય છો ત્યારે તમે શું સારું અને શું અયોગ્ય તે અંગે વિચાર કરી શકો છો અને તમારી જાત સાથે જોડાયેલા રહી શકો છો

મન શાંત રહે છે

ભાગદોડભરી જીંદગીમાં મન થાકી જાય છે. એકલા બેસો ત્યારે મનને આરામ મળે છે અને વિચારવાની શક્તિ વધે છે

ઈશ્વર સાથે નજદીકી

પ્રેમાનંદના મતે એકલાપણામાં આપણે ભગવાનને યાદ કરી છીએ. ભજન, ધ્યાન અને પ્રાર્થના કરવાનો સમય મળે છે

જન્માષ્ટમી પર આ વસ્તુઓનું દાન કરવાથી કાન્હાજી ખુશ થશે