અંકશાસ્ત્ર અનુસાર, આ મૂલાંકના લોકો ફરવાના શોખીન હોય છે


By Vanraj Dabhi22, Jun 2025 07:00 PMgujaratijagran.com

ફરવાના શોખીન

અંકશાસ્ત્ર અનુસાર, આપણે વ્યક્તિના સ્વભાવ, વ્યક્તિત્વ અને ભવિષ્ય વિશે સરળતાથી જાણી શકીએ છીએ. ચાલો જાણીએ કે કયા અંકના લોકો ફરવાના શોખીન હોય છે.

મૂલાંક નંબર 6

જે લોકોનો જન્મ કોઈપણ મહિનાની 6, 15 કે 24 તારીખે થાય છે, તેમનો મૂળાંક 6 હોય છે.

શુક્ર ગ્રહ છે

અંકશાસ્ત્ર અનુસાર, 6 નંબરનો સ્વામી શુક્ર ગ્રહ છે, જેને પ્રેમ અને શાંતિનું પ્રતીક માનવામાં આવે છે.

સુંદર છે

આ રાશિના લોકોનું શરીર સુઘડ હોય છે. તેઓ સુંદર અને પ્રભાવશાળી દેખાય છે. ઉપરાંત, લોકો તેમના પ્રત્યે ખૂબ આકર્ષિત થાય છે.

કલા પ્રેમી

અંકશાસ્ત્ર અનુસાર, આ સંખ્યાના લોકો કલા પ્રેમી હોવા ઉપરાંત, તેઓ સુંદરતા પ્રત્યે આકર્ષણ ધરાવતા હોય છે.

સુખની પ્રાપ્તિ

આ લોકો બધા પ્રકારના ભૌતિક સુખ પ્રાપ્ત કરે છે. આ લોકો જીવનના બધા જ આનંદ પ્રાપ્ત કરે છે.

અસ્વીકરણ

લેખમાં આપેલી બધી માહિતી સામાન્ય માન્યતાઓ પર આધારિત છે જેની અમે અમે પુષ્ટિ કરતા નથી.

શ્રાવણ માસ ક્યારે શરૂ થાય છે? જાણો અહીં સાચી તારીખ