કેળા સાથે ક્યારેય આ વસ્તુઓ ન ખાઓ


By Vanraj Dabhi20, Jun 2025 05:18 PMgujaratijagran.com

કેળા સાથે શું ન ખાવું?

કેળા એક એવું ફળ છે, જે સામન્ય રીતે બધાને ખાવાનું ગમે છે, પરંતુ કેટલી વસ્તુઓ ભૂલથી પણ કેળા સાથે ન ખાવી જોઈએ.

પોષક તત્ત્વો

કેળામાં વિટામિન એ, સી, વિટામિન B6, પોટેશિયમ, સોડિયમ, આયર્ન, એન્ટિઓક્સિડન્ટ અને ફાયટોન્યુટ્રિઅન્ટ્સ જોવા મળે છે.

ઈંડું

કેળા અને ઈંડા એકસાથે ન ખાવા જોઈએ, કારણ કે તેનાથી પાચન સંબંધી સમસ્યાઓ થઈ શકે છે.

દહીં

કેળા અને દહીં બંને પાચન માટે અલગ અલગ પ્રકારના ઉત્સેચકોનો ઉપયોગ કરે છે તેથી, બંનેને એકસાથે ખાવાનું ટાળવું જોઈએ.

સાઇટ્રસ ફળો

કેળા ખાધા પછી તરત જ નારંગી, લીંબુ વગેરે જેવા ખાટાં ફળો ખાવાનું ટાળો, આ પાચનતંત્ર પર નકારાત્મક અસર કરી શકે છે.

એવોકાડો

એવોકાડો પણ એવા ખોરાકમાં શામેલ છે જેને કોળા સાથે ખાવાનું ટાળવાની સલાહ આપવલામાં આવે છે.

દૂધ

કેળા ખાધા પછી તરત દૂધ પીવાનું ટાળો, કારણ કે તે પાચનમાં અવરોધ લાવી શકે છે અને તમને પેટમાં ભારેપણું અનુભવી શકો છો.

નોંધ

તમારા આહારમાં કોઈપણ ફેરફાર કરતા પહેલા ડોક્ટરની સલાહ લો.

1 મહિનામાં વાળ લાંબા કરવા માટે કરો આ 2 ઉપાય