વેઈટ લોસ ડ્રિંક: વજન ઘટાડવા માટે રોજ સવારે ખાલી પેટે વરિયાળીનું પાણી પીવું જોઈએ


By Vanraj Dabhi06, Oct 2023 04:41 PMgujaratijagran.com

વરિયાળી

વરિયાળી આપણા શરીરને તંદુરસ્ત કરવા માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. તે તમારી પેટની સમસ્યાથી દૂર કરે છે.

વરિયાળી અને મિશ્રીનું ઠંડુ પાણી

દરરોજ સવારે વરિયાળી અને મિશ્રીનું ઠંડું પાણી પીવાથી તમારું 20 કિલો વજન ઝડપથી ઓછું થઈ શકે છે.

ગરમ પાણી વરિયાળી મિક્સ કરીને પીવો

ગરમ પાણીમાં વરિયાળીનું પાણી મિક્સ કરીને પીવાથી તમારું વજન ઝડપથી ઓછું કરે છે. આ તમારુ 20 કિલો સુધીનું વજન ઓછું કરી શકે છે.

વરિયાળીની ચા

દરરોજ વરિયાળીની ચા પીવાથી તમારુ વજન ઝડપથી ઘટાડવામાં મદદ કરે છે.

મિશ્રી સાથે વરિયાળી ખાવ

જો તમારે તમારું વજન ઓછું કરવું હોય અને પાચનતંત્રને પણ સ્વસ્થ રાખવું હોય તો મીશ્રીની સાથે વરિયાળીનું સેવન કરો.

વરિયાળીનું ચૂરણ

દરરોજ ભોજન કર્યા પછી વરિયાળીનું ચૂરણ ખાવાથી તમારુ વજન 20 કિલો સુધી ઘટી શકે છે.

વાંચતા રહો

આવી અન્ય માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

દાંતને સફેદ કરવાનો ઘરેલુ ઉપચાર, પીળા દાંતને કુદરતી રીતે સફેદ કરવા માટે આ સરળ રીતો અજમાવો