આ રીતે પીવો અજમો અને સંચળના પાણીને, પેટ થશે સાફ


By Nileshkumar Zinzuwadiya02, Aug 2025 12:08 AMgujaratijagran.com

અજમાના ગુણો

તે એન્ટી-ઓક્સિડેન્ટ અને એન્ટી-ઈન્ફ્લેમેટરી ગુણોથી ભરપૂર હોય છે

સંચળના ગુણો

આયરન, કેલ્શિયમ, મેગ્નેશિયમ તથા એન્ટી-ઓક્સિડેન્ટ ગુણોથી ભરપૂર સંચળનું સેવન શરીરને અનેક લાભ થાય છે

કેવી રીતે પાણી બનાવશો

સંચળ અને અજમાના પાણી બનાવવા માટે એક પેનમાં 2 ગ્લાસ પાણી નાંખો. તેમાં એક ચમચી અજમો અને સ્વાદ પ્રમાણે મીંઠુ નાંખો

પાણી સારી રીતે ઉકાળો

મીંઠા અને અજમાના પાણીને ઉકાળો. અને તે ત્યા સુધી ઉકાળો કે જ્યાં સુધી તે અડધુ ન થઈ જાય

પાણીને સામાન્ય ઠંડુ થવા દો

પાણી સારી રીતે ઉકળી જાય એટલે કે ગેસ બંધ કરો અને ત્યારબાદ પાણીને ગળી લો

ક્યારે પીવું

અજમો અને સંચળના પાણીને સવારના સમયે ખાલી પેટ પીવું જોઈએ. તેનાથી પેટ સંબંધિત સમસ્યાનો અંત આવશે

Quinoa Benefits: રાત્રે ક્વિનોઆ ખાવાના ફાયદા