ચોમાસમાં ધાધરની સમસ્યા થતી હોય છે.
આજે અમે તમને એક દેશી ઉપચા વિશે જણાવીશું જેની મદદથી ધાધર, ખરજવું કે ખંજવાળની સમસ્યા, જડમૂળથી ગાયબ થશે.
ચોમાસામાં આ વનસ્પતિ વનવગડે ઊગે છે.
ધાધર મટાડવા માટે તમારે કુવાડિયાના પાનને લીંબુના રસ માથે પેસ્ટ બનાવવાની છે.
હવે જે જગ્યાએ ધાધર હોય તેની પર આ પેસ્ટ લગાવવાની છે.
આ પેસ્ટ લગાવવાથી ધાધર સંપૂર્ણ પણે મટી જાય છે.
કુવાડિયાને સંસ્કૃતમાં ચક્ર મર્દ તરીકે ઓળખવામાં આવે છે.
આ એક સામાન્ય માહિતી છે, ઉપયોગ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લો.