પ્લેન દુર્ઘટનામાં કેટલા રાજકીય નેતાઓનો જીવ ગયો? જાણો યાદી


By Vanraj Dabhi13, Jun 2025 10:43 AMgujaratijagran.com

રાજકીય નેતા

દેશના કેટલાક રાજકીય નેતાઓ હવાઈ મુસાફરીમાં પ્લેન દુર્ઘટના દરમિયાન પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે.

પ્લેન દુર્ઘટના

ક્યા રાજકીય નેતાઓ પ્લેન દુર્ઘટનો ભોગ બન્યા છે, તેના વિશે જાણીશું.

વિજય રૂપાણી (2025)

ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પ્લેન ક્રેશ દુર્ઘટનામાં જીવ ગુમાવ્યો છે.

બળવંતરાય મહેતા (1965)

ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી બળવંતરાય મહેતાનું પણ પ્લેન દુર્ઘટનામાં નિધન થયું હતું.

વાય. એસ. રાજશેખર રેડ્ડી (2009)

આંધ્ર પ્રદેશના તત્કાલીન મુખ્યમંત્રી વાય. એસ. રાજશેખર રેડ્ડીએ પણ પ્લેન દુર્ઘટનામાં જીવ ગુમાવ્યો છે.

દોરજી ખાંડુ (2011)

અરુણાચલ પ્રદેશના તત્કાલીન મુખ્યમંત્રી દોરજી ખાંડનો પણ પ્લેન દુર્ઘટનામાં જીવ ગયો છે.

સંજીવ ગાંધી (1980)

ઇન્દિરા ગાંધીના પુત્ર સંજીવ ગાંધીનું પણ દુર્ઘટનામાં નિધન થયું હતું.

માધવ રાવ સિંધિયા (2001)

કોંગ્રેસના વરિષ્ઠ નેતા માધવરાવ સિંધિયાનું પણ પ્લેન દુર્ઘટનામાં નિધન થયું હતું.

જી. એમ.સી બાલયોગી (2002)

તત્કાલીન લોકસભાના અધ્યાક્ષ જી. એમ. સી. બાલયોગીએ પણ પ્લેન દુર્ઘટનામાં જીવ ગુમાવ્યો છે.

ઓમ પ્રકાશ જિંદાલ (2005)

ઉદ્યોગપતિ અને રાજકારણી ઓમ પ્રકાશ જિંદાલએ પણ જીવ ગુમાવ્યો છે.

અમૃત ભારત રેલ્વે સ્ટેશન શું છે, જાણો તેની સુવિધાઓ વિશે