સવારના સમયમાં કેટલી અને કઈ નટ્સ ખાવી જોઈએ


By Nileshkumar Zinzuwadiya24, Jul 2025 11:37 PMgujaratijagran.com

નિષ્ણાતોનો અભિપ્રાય

ડાયટિશિયનના મતે હેલ્ધી રહેવા અને સ્વાસ્થ સંબંધિત સમસ્યાથી રાહત મેળવવા માટે દિવસથી શરૂઆત હેલ્ધી ડ્રાઈ ફ્રુટ્સ સાથે કરવી જોઈએ

તાંબાના વાંસણમાં પાણી

સૌથી પહેલા ખાલી પેટ તાંબાના વાસણમાં રાત્રીના સમયે પાણી ભરી રાખવું. સવારે તેનું સેવન કરવું. ત્યારબાદ ડ્રાઈ ફ્રુટ્સ લેવા.

ખાલી પેટ કાજુ

ખાલી પેટ 1 પલાડેલા કાજુનું સેવન કરવું. તેનાથી ઊંઘ સારી આવે છે. સ્વાસ્થ સારુ રહે છે

ખાલી પેટ અખરોટ

ખાલી પેટ 2 અખરોટ ખાવી. તે મગજને માટે લાભદાયક હોય છે. હેલ્થ માટે સુધારો થાય છે

ખાલી પેટ બદામ

ખાલી પેટ 5 પલાડેલી બદામ ખાવાથી સ્કીન માટે લાભદાયક બને છે. તેનાથી સ્કીન હેલ્ધી થાય છે

ખાલી પેટ અંજીર

ખાલી પેટ 2 પલાડેલા અંજીર ખાવા. તે પાચન માટે લાભદાયક છે. તેનાથી એનીમિયા જેવી સમસ્યાથી રાહત મળે છે

વધી ગયેલા પેટને કેવી રીતે ઓછું કરી શકાય છે