કેળાની છાલ સ્કિન માટે કેવી રીતે ફાયદાકારક છે?


By Kisankumar Sureshkumar Prajapati24, Jul 2025 04:42 PMgujaratijagran.com

કેળા

કેળાનું સેવન કરવાથી સ્વાસ્થ્યને અનેક ફાયદા થાય છે. આ તો બધા જાણે છે. આ ત્વચા માટે ખૂબ જ ગુણકારી છે.

મોઇશ્ચરાઇઝ

સ્કિનની ભેજ જાળવી રાખવા માટે કેળાની છાલ મદદ કરે છે. આ કુદરતી મોઇશ્ચરાઇઝર તરીકે કામ કરે છે.

ખીલ મટાડે

ખીલથી બચવા માટે કેળાની છાલને ત્વચા પર ઘસો. તેમાં એન્ટી-ઓક્સિડેન્ટ ગુણ હોય છે.

સ્કિન નીખરે

સ્કિનની નીખારવા સુધારવા માટે કેળાની છાલ અને લીંબુનું મિશ્રણ લગાવો. આ લગાવવાથી તમારી સ્કિન ટોન સુધરશે.

તાજગી

સ્કિનને તાજી રાખવા માટે કેળાની છાલ લગાવો. તેને તમે ગુલાબજળમાં ભેળવીને લગાવો.

ડેડ સેલ્સ દૂર કરે

ડેડ સેલ્સ દૂર કરવા માટે કેળાની છાલ અને ટામેટાની પેસ્ટ મિક્સ કરીને લગાવો. તેનાથી તમારી ત્વચા આંતરિક રીતે સાફ થશે.

જાંબુના ઠળિયાનો પાવડર ખાવાના ફાયદા