ગુજરાતી સુપ્રસિદ્ધ લોકગાયક સ્વ. મણીરાજ બારોટની દીકરી છે.
રાજલ બારોટે વર્ષ 2024માં મે મહિનાની 20 તારીખ આસપાસ સગાઈ કરી હતી. તેને સગાઈની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી.
રાજલ બારોટના મંગેતરનું નામ અલ્પેશ બાંભણીયા છે.
રાજલ બારોટના મંગેતર અલ્પેશ બાંભણીયા કોળી સમાજના છે અને તેનું વતન ઉના છે.
અલ્પેશ બાંભણીયા ઉનામાં યુવા નેતા અને ઉના નગરપાલિકાના સદસ્ય તેમજ જાણીતા સમાજસેવક છે.
04 ફેબ્રુઆરીના રોજ ગુજરાતની લોકગાયિકા રાજલ બારોટ અને અલ્પેશ બાંભણીયા પ્રભુતામાં પગલાં પાડશે.
આ લગ્ન પ્રસંગને લઈને બારોટ પરિવાર દ્વારા મહેમાનોને આમંત્રણ પાઠવવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે.