રવિવારના દિવસે ધારણ કરો આ રત્ન, ચમકી જશે કિસ્મત


By Prince Solanki16, Dec 2023 04:04 PMgujaratijagran.com

રત્નોનું મહત્વ

હિન્દૂ ધર્મમાં રત્નોનું ખૂબ જ મહત્વ હોય છે. રત્નોને પહેરવાથી સૂતેલી કિસ્મતને પણ જગાડી શકાય છે.

જીવન પર અસર

જ્યોતિષ શાસ્ત્રના અનુસાર જીવન પર રત્નો ખૂબ જ અસર કરે છે. એટલા માટે રત્નોને પહેરવા ખૂબ જ શુભ માનવામાં આવે છે.

ગાર્નેટ રત્ન

રવિવારના દિવસે ગાર્નેટ રત્નને પહેરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ રત્નને પહેરવામાથી લોકોનાં જીવનમાં સુખ સમૃદ્ધિ અને ધનનો લાભ થાય છે.

ધારણ કરવાની સાચી રીત

જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે ગાર્નેટ રત્નને ધારણ કરતા પહેલા ગંગાજળ અને કાચા દૂધના મિશ્રણથી શુદ્ધ કરો.

You may also like

પીપળાનું પાન બદલશે તમારું નસીબ, આજે જ કરો આ ખાસ ઉપાય

Vastu Tips: નવું વર્ષ શરુ થતા પહેલા ઘરમાંથી બહાર કાઢી લો આ વસ્તુઓ, દૂર થશે નકારા

આત્મવિશ્વાસ વધે

જો કોઈ વ્યક્તિનો આત્મવિશ્વાસ ઓછો છે, તો ગાર્નેટ રત્નને ધારણ કરવું જોઈએ. તેને ધારણ કરતા આત્મવિશ્વાસમાં વધારો થાય છે.

ડરથી છૂટકારો

જો કોઈ વ્યક્તિને કોઈ પણ પ્રકારનો ડર સતાવે છે, તો ગાર્નેટ રત્નને ધારણ કરી શકો છો. ગાર્નેટ રત્નને પહેરવાથી ડરની સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે.

અન્ય આધ્યાત્મિકતા સંબધિત જાણકારી મેળવવા માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ ન્યૂઝ એપ.

12 ડિસેમ્બર 2023નું રાશિફળ, Your Daily Horoscope Today December 12, 2023