સવારે ખાલી પેટે ખાવ પલાળેલી મગફળી, જાણો ફાયદા


By Kajal Chauhan28, Aug 2025 02:05 PMgujaratijagran.com

પળાળેલી મગફળી ખાવાથી સ્વાસ્થ્ય સંબંધિત શરીરને ઘણા ફાયદા થાય છે. ચાલો જાણીએ તેના ફાયદા

પલાળેલી મગફળીમાં રહેતા તત્વો

પલાળેલી મગફળીમાં આયર્ન, નેચરલ શુગર, કેલ્શિયમ, આયર્ન, ઝિંક અને પ્રોટીન ભરપૂર માત્રામાં જોવા મળે છે જે શરીર માટે જરૂરી છે.

સારા કોલેસ્ટ્રોલને વધારે

જો તમે પલાળેલી મગફળી ખાવ તો તે શરીરમાં સારા કોલેસ્ટ્રોલને વધારે છે. સારું કોલેસ્ટ્રોલ શરીર માટે સારું છે.

લોહીની ઉણપ

પલાળેલી મગફળીમાં આયર્ન ભરપૂર માત્રામાં જોવા મળે છે જે શરીરમાં લોહીની ઉણપને પુરી કરવામાં મદદરૂપ છે.

આંખો

પલાળેલી મગફળીનું સેવન કરવાથી ચશ્માના નંબર ઘટી શકે છે.

વજન ઘટશે

જો તમે વજન વધવાથી પરેશાન છો તો ચિંતા કરશો નહીં. વજન ઘટાડવા માટે પલાળેલી મગફળીનું સેવન કરો.

સાંધાના દુખાવામાં રાહત

ઉંમર સાથે સાંધાનો દુખાવો સામાન્ય છે પરંતુ તેનાથી રાહત મેળવવા માટે તમે પલાળેલી મગફળીનું સેવન કરી શકો છો.

વરસાદની ઋતુમાં ચિકનગુનિયાથી બચવા માટે આ ઉપાયો અજમાવો