શુક્રવારના દિવસે દાન કરો આ 7 વસ્તુઓ, વરસસે માં લક્ષ્મીની કૃપા


By Prince Solanki21, Dec 2023 04:37 PMgujaratijagran.com

શુક્રવારનો દિવસ

શુક્રવારનો દિવસ માં લક્ષ્મીનો દિવસ માનવામા આવે છે. ચલો જાણીએ કે શુક્રવારના દિવસે કંઈ વસ્તુઓનુ દાન કરવાથી માં લક્ષ્મીની કૃપા વરસે છે?

માં લક્ષ્મીની પૂજા

માં લક્ષ્મીની વિધિ વિધાનથી પૂજા કરવાથી અનેક સમસ્યાઓનુ નિરાકરણ મળે છે. ધાર્મિક ઉપાયો કરવાથી વ્યક્તિને ધન, સંપતિ અને સુખ પ્રાપ્ત થાય છે.

કાળી કીડીઓને દાણા નાખો

શુક્રવારના દિવસે માં લક્ષ્મીને ખુશ કરવા માટે કાળી કીડીઓને દાણા નાખો. શુક્રવારના દિવસે માં લક્ષ્મીને કમળ, મખાના, શંખ, કૌડી ચડાવી શકો છો.

સફેદ વસ્તુઓનુ કરો દાન

માન્યતા પ્રમાણે સફેદ વસ્તુઓનુ દાન કરવાથી સુખ- શાંતિ આવે છે. શુક્રવારના દિવસે ખાંડ, કપૂર, દૂધ, દહીં, સફેદ કપડાંનુ દાન કરો.

તાજા કમળના ફૂલ અર્પણ કરો

સવારે માં લક્ષ્મીને તાજા કમળના ફૂલ અર્પણ કરવાથી માં લક્ષ્મી પ્રસન્ન થાય છે. આ દિવસે શ્રિ સુફના પાઢ કરવાથી શુભ ફળોની પ્રાપ્તિ થાય છે.

રાખો વ્રત

શુક્રવારના દિવસે માં લક્ષ્મીના વ્રત રાખવાથી ભક્તો પર કૃપા બની રહે છે. માટે શુક્રવારના દિવસે માં લક્ષ્મીનુ વ્રત કરવુ ખૂબ જ શુભ માનવામા આવે છે.

પહેરો ગુલાબી કપડાં

શુક્રવારના દિવસે સવારે ઉઠીને સ્નાન કરીને ગુલાબી રંગના કપડાં પહેરવા જોઈએ. આમ કરવાથી માં લક્ષ્મી પ્રસન્ન થાય છે.

મહિલાઓનુ સન્માન કરો

માં લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે તમે પોતાના માં બાપ અને મહિલાઓનુ સન્માન કરો. આ ઉપરાંત તમારા આચરણને શુદ્ધ રાખવાનો પ્રયાસ કરો.

અન્ય આધ્યાત્મિકતા સંબધિત જાણકારી મેળવવા માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ ન્યૂઝ એપ.

19 ડિસેમ્બર 2023નું રાશિફળ, Your Daily Horoscope Today December 19, 2023