Vastu Tips: ઘરમાં વાંસળી રાખવાના ચમત્કારિક ફાયદા


By Sanket M Parekh24, Jun 2025 03:47 PMgujaratijagran.com

વાસ્તુ શાસ્ત્ર

ભગવાન કૃષ્ણને વાંસળી ખૂબ જ ગમે છે. વાસ્તુ શાસ્ત્રમાં આ સંદર્ભે અનેક નિયમોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ચાલો જાણીએ ઘરમાં વાંસળી રાખવાના 4 ફાયદા શું છે.

પોઝિટિવ એનર્જીનો સંચાર

વાસ્તુ શાસ્ત્ર અનુસાર, જે ઘરમાં વાંસળી હોય છે, ત્યાં નેગેટિવ એનર્જીનો સંચાર નથી થતો. આ સાથે જ ઘરમાં પોઝિટિવ એનર્જી રહે છે.

શ્રી કૃષ્ણનો વાસ

વાસ્તુ શાસ્ત્ર અનુસાર, જે ઘરમાં વાંસળી હોય, તે ઘરમાં ભગવાન શ્રીકૃષ્ણનો વાસ માનવામાં આવે છે. તેમના આશીર્વાદ હંમેશા ઘરના સભ્યો પર રહે છે.

ધનની દેવી લક્ષ્મી માતાના આશીર્વાદ

ઘરમાં વાંસળી રાખવાથી ક્યારેય ધન અને સમૃદ્ધિનો અભાવ નથી રહેતો. આવા ઘર પર ધનની દેવી લક્ષ્મી માતા હંમેશા મહેરબાન રહે છે.

કુબેર દેવ સાથે સબંધ

વાસ્તુ શાસ્ત્રમાં વાંસળીનો સંબંધ ધનના દેવતા કુબેર સાથે છે. વાંસળીનો અવાજ મન અને મગજને શાંત કરે છે.

વેપારના સ્થળ પર રાખો

ઘરના મંદિરમાં વાંસળી રાખવી શુભ માનવામાં આવે છે. આ ઉપરાંત તેને વેપાર-ધંધાના સ્થળે રાખવાથી લાભ મળતો રહે છે.

શાંતિ અને સુખનો વાસ

ઘરમાં વાંસળી રાખવાથી ઘરમાં શાંતિ અને સુખનો વાસ થાય છે અને ખુશી મળે છે.

કબૂતરને ચણ ખવડાવવી શુભ છે કે અશુભ? જાણો