Roasted Ginger: શેકેલું આદુ ખાવાના ફાયદા


By Vanraj Dabhi01, Aug 2025 01:20 PMgujaratijagran.com

આદુનું સેવન

આદુને ઔષધીય ગુણોથી ભરપૂર માનવામાં આવે છે, કાચું આદુ ખાવાથી પાચન, ઉબકાની સમસ્યા મટાડીને રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનાવે છે.

શેકેલ આદુ

દરેક લોકોએ કાચા આદુ વિશે જાણતા હશે પરંતુ આજે અમે તમને શેકેલું આદુના ફાયદા વિશે જણાવીશું.

શેકેલ આદુના ફાયદા

શેકેલું આદુ ખાવાથી સાંધાના દુખાવા, બ્લડ સુગર નિયંત્રણ અને વજન ઘટડવામાં મદદરૂપ થાય છે.

પોષક તત્ત્વો

શેકેલ આદુમાં એન્ટીઓક્સિડન્ટ અને બળતરા વિરોધી ગુણો જોવા મળે છે.

હૃદય રોગ

શેકેલું આદુ ખાવાથી હૃદય રોગનું જોખમ ઘટાડવા અને ખરાબ કોલેસ્ટ્રોલ દૂર કરી રક્ત પરિભ્રમણને સુધારવાનું કામ કરે છે.

સુગર કંટ્રોલ

આયુર્વેદ અનુસાર, આદુમાં સુગરને નિયંત્રિત કરવાની ક્ષમતા હોય છે, તેનું રોજ સેવન કરવાથી શરીરમાં ઇન્યુલિનની કાર્યક્ષમતામાં સુધારો કરે છે અને બ્લડ સુગરનું સ્તર સ્થિર રાખે છે.

મેટાબોલિઝમને વેગ આપે

શેકેલું આદુ મેટાબોલિઝમને વધારે છે, જે કેલરી ઝડપથી બર્ન કરે છે અને ભૂખ નિયંત્રણમાં રાખીને વજન ઘટાડવામાં મદદ કરે છે.

નોંધ

તમે તમારા આહારમાં કોઈપણ ફેરફાર કરતા પહેલા, કૃપા કરીને તમારા ડોક્ટરની સલાહ લો.

શું દરરોજ એક જ પ્રકારનો ખોરાક ખાવાથી રોગપ્રતિકારક શક્તિ નબળી પડે છે?