Ahmedabad Tourist Places: ઉનાળાની કાળઝાળ ગરમી પહેલાં અમદાવાદના આ સુંદર સ્થળોની મ


By Vanraj Dabhi20, Mar 2025 03:03 PMgujaratijagran.com

અમદાવાદ

ગુજરાતની મુલાકાત દરમિયાન અમદાવાદની મુલાકાત ચોક્કસ લો. આ શહેરમાં ઘણા અદ્ભુત દૃશ્યો પ્રવાસીઓને આકર્ષે છે.

સાબરમતી આશ્રમ

અમદાવાદ ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું જુનું પુરાણું નિવાસસ્થાન આવેલું છે, જેને સાબરમતી આશ્રમ તરીકે ઓળખવામાં આવે છે.

કાંકરિયા તળાવ

અમદાવાદમાં ફરવા માટે કાંકરિયા તળાવ બેસ્ટ સ્થળ છે. આ તળાવ તમને શાંતિ અને સુલેહ-શાંતિનો અહેસાસ કરાવશે.

જામા મસ્જિદ

અમદાવાદમાં આવેલી જામા મસ્જિદની સ્થાપત્ય કલા ઉત્તમ છે. તે સૌથી જૂની અને સૌથી મોટી મસ્જિદોમાંની એક માનવામાં આવે છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી

ગુજરાતના અમદાવાદ નજીક આવેલ ફરવા માટેનું શ્રેષ્ઠ સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટી છે. અહીં સરદાર વલ્લભભાઈ પટેલને સમર્પિત આ 182 મીટર ઊંચાઈની પ્રતિમા વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે.

અક્ષરધામ મંદિર

ગુજરાતના સૌથી પ્રખ્યાત ધાર્મિક સ્થળોમાં અક્ષરધામ મંદિર પ્રથમ ક્રમે છે. આ મંદિર ખૂબ જ ભવ્ય અને આકર્ષક છે.

હઠી સિંહનું જૈન મંદિર

અમદાવાદના મુખ્ય મંદિરોમાં હઠી સિંહનું જૈન મંદિર પણ સામેલ છે. આ મંદિર જૈન ધર્મનું ખૂબ જ ભવ્ય મંદિર છે.

વાંચતા રહો

ટ્રાવેલ સંબંધીત તમામ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Haridwar Tourist Places: હરિદ્વારના આ 5 સ્થળોની મુલાકાત લેવાનો બનાવો પ્લાન