નાની એલચીના ટોટકા તમને બનાવી શકે છે ધનવાન


By Pandya Akshatkumar12, Sep 2023 03:06 PMgujaratijagran.com

એલચી

જ્યોતિષશાસ્ત્રમાં એલચીના ઉપાયો વિશે જણાવવામાં આવ્યું છે કે જેની મદદથી તમારી કિસ્મત જાગી શકે છે

આર્થિક સમસ્યાથી છૂટકારા માટે

ગુરુવારના દિવસે પીળા રંગના કપડામાં 5 એલચી બાંધીને માતા લક્ષ્મીના ચરણોમાં રાખો, આર્થિક સ્થિતિમાં સુધારો થશે.

નોકરી મેળવવા

જો તમને નોકરી નથી મળી રહી તો તકીયાની નીચે એલચી રાખીને સૂવુ જોઈએ અને આગલા દિવસે દાન કરી દેવી જોઈએ.

પરિક્ષામાં પાસ

પરિક્ષામાં પાસ થવા એલચીને દૂધમાં નાંખીને પીવું, યાદશક્તિમાં વધારો થશે.

મંત્ર જાપ

મા સરસ્વતીના મંત્ર જાપ કરવાથી બુદ્ધિ તેજ મળે છે, માતા સરસ્વતીને પ્રસાદમાં એલચી ચઢાવવા જોઈએ.

12 સપ્ટેમ્બર 2023નું રાશિફળ, Your Daily Horoscope Today September 12, 2023