Navratri 2024: નવરાત્રિમાં ભક્તો મા અંબાની આરાધના કરે છે. ભક્તો વ્રત પણ રાખે છે. આ દરમિયાન માતાજીના વિવિધ સ્વરુપોની પૂજા કરવામાં આવે છે. જો તમે પણ આ દિવસોમાં માતાજીના આશિર્વાદ લેવા માંગો છો તો ભૂલથી પણ આ વસ્તુ ન કરવી જોઈએ…
નવરાત્રિમાં શું ન કરવું ?
- નવરાત્રિમાં માંસ - માછલી, લસણ અને ડૂંગળીનું સેવન ન કરવું જોઈએ.
- પાન મસાલાનો ત્યાગ કરવો
- નવરાત્રિમાં સ્ત્રીનું અપમાન ન કરવું જોઈએ.
- નવરાત્રિ દરમિયાન ઘરમાં તાળું લગાવવું ન જોઈએ.
- નવરાત્રિમાં દાઢી, વાળ અને નખ કાપવા ન જોઈએ.
- નવરાત્રિમાં ઝગડો ન કરવો જોઈએ
- નવરાત્રિમાં નકારાત્મક વિચારોથી દૂર રહો
- બ્રહ્મચર્ચનું પાલન કરવું
- અનાજમાં મીઠું ન લેવું જોઈએ
- શરીર અને ઘરને ગંદુ ન રાખવું જોઈએ
