OPEN IN APP

જાણો નાભિ પર હળદરનું તિલક કરવાના 5 જ્યોતિષી લાભ, દૂર થશે આ પ્રોબ્લેમ

By: Kishan Prajapati   |   Sun 02 Apr 2023 05:50 PM (IST)
know-5-astrological-benefits-of-tilak-of-turmeric-on-navel-this-problem-will-be-removed-111953

ધર્મ ડેસ્કઃ ભારતીય મસાલામાં હળદરનું ઘણું મહત્ત્વ છે. હળદરનો ઉપયોગ ભોજનમાં અને આયુર્વેદિક ઉપચાર માટે થાય છે. હળદરમાં અનેક ગુણ રહેલાં છે. હળદર સ્વાસ્થ્ય માટે પણ ગુણકારી છે. જ્યોતિષ શાસ્ત્રમાં ઘણી સમસ્યાના નિવારણ માટે હળદરનો ઉપયોગ કરાય છે. આઝે અમે તમન હળદરનું નાભિ પર તિલક કરવાથી થતાં જ્યોતિષી ફાયદા અંગે જણાવીએ.

  • જ્યોતિષ શાસ્ત્ર મુજબ, નાભિને શરીરનું કેન્દ્ર અને શક્તિશાળી બિન્દુ માનવામાં આવે છે. તેના પર હળદરનું તિલક કરવાથી શરીરમાં ઉર્જાનો પ્રવાહ સક્રિય અને સંતુલિત થાય છે.
  • જ્યોતિષ શાસ્ત્રમાં એવું માનવામાં આવે છે ક, જો નાભિમાં હળદર લગાવવામાં આવે તો તણાવ, ચિંતા અને અવસાદ ઓછા છાય છે અને માનસિક સ્પષ્ટતા અને મનની શાંતિ વધે છે.
  • જ્યોતિષ મુજબ હળદરને નાભિ પર લગાવવાથી શરીરના દરેક દોષોનો સમન્વય બન્યો રહે છે. જેનાથી શારીરિક કષ્ટોમાંથી મુક્તિ પ્રાપ્ત થાય છે.
  • જ્યોતિષ શાસ્ત્ર મુજબ જો નાભિમાં હળદર લગાવવામાં આવે તો તેનાથી તણાવ, ચિંતા અને અવસાદ ઓછું થાય છે.
  • જ્યોતિષ શાસ્ત્ર મુજબ નાભિ તે સ્થાન છે જ્યાંથી વ્યક્તિની પ્રાણશક્તિ બહાર નીકળે છે. તેના પર હળદર લગાવવાથી રોગ પ્રતિકારક ક્ષમતા વધે છે. તેનાથ શરીરને ઘણાં પ્રકારના સંક્રમિત થતાં રોકી શકાય છે.
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy.